-
નવસારી
શિવમ્ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સત્ય સાંઈ સ્કૂલ ઓફ નર્સિંગ મહુવાસ ખાતે ઓમ્ સુરવયમ ટ્રસ્ટ સંચાલિત અમી સર્જીકલ હોસ્પિટલ, બારડોલી આયોજીત 207- સર્વ રોગ નિદાન તથા સારવાર શિબિર યોજાઈ
ગત દિવસે નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલાં મહુવાસ ખાતે શિવમ્ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સત્ય સાંઈ સ્કૂલ ઓફ નર્સિંગ મહુવાસ…
Read More » -
તાપી
વિકસિત ભારતના આવતી કાલના નાગરિકો તરીકે બાળકો માટે શપથ લેવાયા
વિકસિત ભારતના આવતી કાલના નાગરિકો તરીકે બાળકો માટે શપથ લેવામાં આવ્યા હતા. તાપી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં યોજાયેલી દરેક ખાસ…
Read More » -
2 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને કફ સિરપ ન આપો, કેન્દ્ર સરકારે એડવાઇઝરી જારી કરી
નવી દિલ્હી: કેન્દ્રએ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એક એડવાઇઝરી જારી કરી છે જેમાં નિર્દેશ આપવામાં આવ્યો છે કે બે વર્ષથી…
Read More » -
સુરત
રાજ્યકક્ષાના મંત્રી કુંવરજીભાઈ હળપતિ દ્વારાપીડિત પરિવારજનોની મુલાકાત કરી
માંડવી તાલુકાના આંબા પારડી ગામ ખાતે દુર્ભાગ્યપૂર્ણ આગના ઘટનાસ્થળે પહોંચી, રાજ્યકક્ષાના મંત્રી કુંવરજીભાઈ હળપતિ દ્વારાપીડિત પરિવારજનોની મુલાકાત કરી.માંડવી તાલુકાના આંબા…
Read More » -
ડાંગ
સમસ્ત આદિવાસી સમાજ દ્વારા ડાંગમાં ખપરી નદીમાં આવેલ વિનાશકારી પુરપીડિતોની મુલાકાત લઇ રાહતસામગ્રી વિતરણ કરવામાં આવી.
ડાંગ જિલ્લાના આહવા તાલુકાના ચીકટિયા,વાંગણ,સતી જેવા અનેક ગામોમાં ખાપરી નદીના ગત અઠવાડિયે ઉપરવાસમાં પડેલ ભારે વરસાદના લીધે મધ્યરાત્રીએ આવેલ વિનાશકારી…
Read More » -
નવસારી
સિણધઈ અને વહેવલ ગામે ચક્રવાત પીડિતોની મદદે પહોંચી સમસ્ત આદિવાસી સમાજની ટીમ.
ભયંકર દ્રશ્યો હજુપણ આંખોમાંથી ખસતા નથી. 2 દિવસ પહેલા અચાનક આવેલા ચક્રવાતે તબાહીનો ભારે તાંડવ મચાવ્યો હતો તેમાં ચીખલી તાલુકાના…
Read More » -
જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામે શ્રી એસ.કે વરુ માધ્યમિક શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં નવરાત્રી મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી.
જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામે શ્રી એસ.કે વરુ માધ્યમિક શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં નવરાત્રી મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી. આજરોજ…
Read More » -
નાગેશ્રી ગામમાં 20 વર્ષ થી વધુ સમય બાદ બેંક ઓફ બરોડા નો શુભારંભ. નાગેશ્રી ગામે સરપંચ શ્રી નરેન્દ્ર ભાઈ વરુ ના હસ્તે bank of baroda નો શુભ આરંભ કરવામાં આવ્યો આ તકે બ્રાંચ ના મેનેજર શ્રી ચંદારાણા સાહેબે ગ્રામ લોકોને આમંત્રિત કર્યા. નાગેશ્રી ગામે સરપંચ શ્રી નરેન્દ્ર ભાઈ વરુના ખૂબ પ્રયાસો તેમજ ગ્રામ ના અરજદારોની સતત માંગના ફળ સ્વરૂપે બેંક ઓફ બરોડા નાગેશ્રી શાખાની શરૂઆત થઈ આ માટે સરપંચ શ્રી દ્વારા બેન્ક ઓફ બરોડા,hdfc, axis, icici, કેસવ બેંક વગેરે બેંકોનો સંપર્ક કરેલ પણ સતત બે વર્ષથી મહેનત બાદ સફળતા મળેલ છે બેંકોનો નવરાત્રીના પાંચમાં પાવન દિવસે શુભ આરંભ થયો છે તેની ગ્રામજનો આગેવાનો તથા તમામ લોકો માં હર્ષની લાગણી છે બ્રાંચ મેનેજર શ્રી તથા સરપંચ શ્રી એ એવો ભાવ વ્યક્ત કર્યો કે નાગેશ્રી ગામ તેમજ આસપાસના તમામ લોકો બેંકની મહત્તમ લાભ લઈ શકે. સરપંચ શ્રી નરેન્દ્ર ભાઈ દ્વારા આર.એમ.જગદીશ પટેલ સાહેબ ચંદનભાઈ પોદાર,ડી.આર.એમ સાહેબ તેમજ ચંદારાણા સાહેબ બી.એમ નાગેશ્રી નો આભાર વ્યક્ત કર્યો તેમજ જાગૃત પત્રકાર શ્રી કરસનભાઈ પરમારનો પણ સહહદય ધન્યવાદ કર્યો રિપોર્ટર.. કરશનભાઈ પરમાર નાગેશ્રી
Read More » -
નવસારી
નવસારી જિલ્લા ભાજપા મહિલા મોરચા દ્વારા બીલીમોરામાં મહિલા આરોગ્ય હેલ્થ ચેક અપ કેમ્પ સફળતાપૂર્વક યોજાયો.
સેવા પખવાડીયા અંતર્ગત રોટરી ફાઉન્ડેશનના સહકારથી ભારતીય જનતા પક્ષ મહિલા મોરચા દ્વારા બીલીમોરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે વિશાળ મહિલા આરોગ્ય હેલ્થ…
Read More » -
ગાંધીનગર
વાવ – થરાદના અલગ જિલ્લા માટે ફાળવાયેલા તાલુકામાં ડેમેજ કંટ્રોલ : આદિવાસી વિસ્તારોની વોટબેંકની ચિંતા કરાઇ 17 નવા તાલુકા રચવા સરકારે 11 જિલ્લાઓમાં સીમાંકન બદલ્યા : સ્થાનિક ચૂંટણીઓ પૂર્વે મહત્વનો ફેરફાર
પહેલા 9 મહાનગરપાલિકા રચી હવે 17 નવા તાલુકા રચ્યા : મુખ્યત્વે દક્ષિણ ગુજરાત ટાર્ગેટ : સૌરાષ્ટ્રમાં નવા જિલ્લા રચાયા બાદ…
Read More »