-
અમદાવાદ
ગાંધીનગર ખાતેથી ગુજરાત રાજ્ય અભિલેખાગાર નિયામક કચેરી વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી.
આજ રોજ ગાંધીનગર ખાતેથી ગુજરાત રાજ્ય અભિલેખાગાર નિયામક કચેરી તેમજ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના અધિકારીઓ તેમજ સંબંધિત અધિકારીઓ…
Read More » -
અમદાવાદ
“વન નેશન, વન ઇલેક્શન”સ્વાયત્તતા ખતમ કરવાનો પ્રયાસ
“વન નેશન, વન ઇલેક્શન” ના હેતુસર બંધારણમાં સુધારો કરવા માટેના વિધેયક અનુસંધાને વધુ અભ્યાસ માટે બનેલ સંયુક્ત સંસદીય સમિતિ (JPC)…
Read More » -
તાપી
ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણીએ વસ્તી ગણતરી-૨૦૨૭ અંતર્ગત પોતાની સ્વ-જનગણના પૂર્ણ કરી
વ્યારા ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણીએ વસ્તી ગણતરી-૨૦૨૭ અંતર્ગત પોતાની સ્વ-જનગણના પૂર્ણ કરી તાપી જિલ્લાના નાગરિકોને પણ આ અભિયાનમાં સક્રિય સહભાગી બનવા…
Read More » -
ડાંગ
ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ડાંગ કલેક્ટર સુશ્રી શાલિની દુહાન તથા પ્રાયોજના વહીવટદાર શ્રી આનંદ અશોક પાટીલ (IAS) ને ભાવભીની વિદાય આપવામાં આવી.
આજરોજ ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ડાંગ કલેક્ટર સુશ્રી શાલિની દુહાન તથા પ્રાયોજના વહીવટદાર શ્રી આનંદ અશોક પાટીલ (IAS) ને…
Read More » -
તાપી
તાપી જિલ્લામાં જિલ્લા પુરવઠા સમિતિની બેઠક યોજાઈ
ઇંધણના પૂરતા જથ્થાની ઉપલબ્ધતા, વિતરણ વ્યવસ્થા તેમજ આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠાની સમીક્ષા માહિતી બ્યુરો, તા. ૧૮ :- તાપી જિલ્લા કલેક્ટરશ્રી દેવ…
Read More » -
સુરત
દક્ષિણ ગુજરાત ના સુરત જિલ્લાના માંડવી તાલુકાના જાખલા ગામના યુવાનની ફિલ્મ જગતમાં એન્ટ્રી
દક્ષિણ ગુજરાત ના સુરત માંડવી ફિલ્મ જગતમાં એન્ટ્રી માંડવીના યુવાનનો ફિલ્મ જગતમાં પહેલો પગથિયો માંડવીના યુવાનનો ફિલ્મ જગતમાં પહેલો પગથિયો…
Read More » -
અમદાવાદ
ગુજરાત ચૂંટણી : 26 એપ્રિલના મતદાન, 28ના મતગણતરી : આચાર સંહિતા લાગુ
રાજ્ય ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી અધિકારી એસ મુરલીક્રિષ્નાએ કરી 9992 બેઠકો માટેની જાહેરાત : નવા OBC અનામત સાથે પ્રથમ વખત…
Read More » -
ગાંધીનગર
કૃષિ વિભાગના 148 ઘટકો હેઠળ સહાય મેળવવા ખેડૂતો માટે ‘આઈ-ખેડૂત’ પોર્ટલ આગામી તા. 27 માર્ચથી એક મહિના માટે ખુલ્લું મુકાશે
♦ કૃષિ વિભાગ નવા નાણાકીય વર્ષની શરૂઆતથી જ ખેડૂતોને યોજનાકીય લાભો આપવા કટિબદ્ધ: કૃષિ મંત્રી ♦ અંદાજપત્ર પારિત થયાના ગણતરીના…
Read More » -
દિલ્હી એનસીઆર
હોર્મુઝમાં તનાવ ચિંતાજનક, તે ખુલવુ જોઈએ: વડાપ્રધાન આવનારા દિવસોમાં મોટુ સંકટ આવી શકે છે : મોદી
હાલમાં મધ્ય પૂર્વમાં યુધ્ધ અને તેને લઈને દેશમાં પેદા થયેલી ઉર્જાની કટોકટી મુદે પીએમ મોદીનુ રાજયસભામાં સંબોધન : સંકટ આપણી…
Read More » -
Uncategorized
અયોધ્યા રામ મંદિરમાં નવ સંવત્સર ઉત્સવના સાત દિવસીય અનુષ્ઠાનનો રંગે ચંગે પ્રારંભ
નવ સંવત્સર પર અયોધ્યાના રામ મંદિરમાં સાત દિવસીય ભવ્ય અનુષ્ઠાન મહોત્સવનો પ્રારંભ થયો છે. તેના મુખ્ય યજમાન રામ મંદિર ટ્રસ્ટના…
Read More »