નવસારી
-
નવસારી ખાતે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના હસ્તે દેશના પ્રથમ AI આધારિત ‘નમો કમલમ’ ભાજપા કાર્યાલયનું લોકાર્પણ
નવસારી: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે નવસારી હાઇવે પર ગ્રીડ નજીક દેશના પ્રથમ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ-AI આધારિત અત્યાધુનિક ‘નમો કમલમ’ કાર્યાલયનું…
Read More » -
નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે ધરમપુર તાલુકાના ખેડૂતો માટે તાલીમ-વ-જાગૃતિ કાર્યક્રમ યોજાયો
નવસારી : ગુરુવાર : કૃષિ વિસ્તરણ અને સંચાર વિભાગ, ન. મ. કૃષિ મહાવિદ્યાલય, નવસારી ખાતે “સ્ટ્રેન્ધનિંગ ઓફ એક્ષટેન્શન વિંગ” યોજના…
Read More » -
શિવમ્ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સત્ય સાંઈ સ્કૂલ્સ, મહુવાસ માં બ્રહ્માકુમારી સંસ્થાના સંયુક્ત ઉપક્રમે નશામુક્તિ જાગૃતિ કાર્યક્રમ યોજાયો.
શિવમ્ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સત્ય સાંઈ સ્કૂલ્સ, મહુવાસ માં ‘નશામુક્ત ભારત અભિયાન’ અંતર્ગત બ્રહ્માકુમારી સંસ્થાના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓ માટે…
Read More » -
નવસારીમાં પૂર બાદ કુદરતી કાંસ અને જળપ્રવાહ પરના દબાણો દૂર કરવા મેગા ડિમોલિશન ડ્રાઇવ
પૂરના કારણોનું વિશ્લેષણ કરી કુદરતી જળપ્રવાહને અવરોધતા દબાણો સામે તંત્રની કડક કાર્યવાહી જિલ્લા કલેક્ટર શ્રી મનીષ ગુરવાનીના માર્ગદર્શન હેઠળ નિરાલી…
Read More » -
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં આવેલાં વેગામ ગામે દિપડો પાંજરે પુરાયો
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં આવેલાં વેગામ ગામે દિપડો પાંજરે પુરાયો. મળતી માહિતી અનુસાર જંગલો સાફ થઈ જવા સાથે સિમેન્ટ કોંક્રિટ…
Read More » -
શિવમ્ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સત્ય સાંઈ સ્કૂલ્સ મહુવાસના પટાંગણમાં સ્વાતંત્ર્યદિનની ઉજવણી કરવામાં આવી.
તા.15 ઓગસ્ટ 2026 ના રોજ શિવમ્ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સત્ય સાંઈ સ્કૂલ્સના પટાંગણમાં 80 મો સ્વાતંત્ર્ય દિવસ ખૂબ જ…
Read More » -
ગણદેવી સુગરની ચૂંટણીમાં જયંતિપટેલ ની સમન્વય પેનલનો : ૧૧ બેઠકો ઉપર ઝળહળતો વિજય થયો
ગણદેવી સુગર ફેક્ટરી ની અંદર 16 સીટો માટે જે ડિરેક્ટરોનું ઇલેક્શન થયું એની અંદર સમન્વય પેનલની 11 સીટો તથા સહકાર…
Read More » -
કેન્દ્રીય જળ શક્તિ મંત્રીશ્રી સી.આર. પાટીલે નવસારી જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની મુલાકાત લઈ ભારે વરસાદની પરિસ્થિતિની સમીક્ષા કરી
(નવસારી : શનિવાર) નવસારી જિલ્લામાં તેમજ ઉપરવાસ અને ડાંગ જિલ્લામાં પડી રહેલા અતિભારે વરસાદની પરિસ્થિતિને પગલે કેન્દ્રીય જળ શક્તિ…
Read More » -
વાંસદાની આંગડીયા પેઢીમાં ૧૨.૫૦ લાખની ચોરીનો ભેદ ઉકેલાયો
વાંસદા.તા.૩૧ નવસારી જિલ્લાના વાંસદા બજારમાં આવેલી રમેશકુમાર અંબાલાલની આંગડીયા પેઢીમાં ગત ૨૦ જુલાઈના રોજ ધોળા દિવસે કર્મચારીઓની નજર ચૂકવી રૂ.…
Read More » -
ગણદેવી તાલુકાના તોરણગામમા શ્રી હરિધામ સોખડા સંચાલિત યોગી ડિવાઈન ગૃપ દ્વારા ગુરૂપૂર્ણિમાના પાવન પર્વે દિવસ ગામમાં અનાજની કિટ વિતરણ કરવામાં આવી
ગુજરાત રાજ્યના દક્ષિણ ગુજરાતમાં ગત્ દિવસોમાં આવેલ ધોધમાર વરસાદ ના સાથે કુદરતે વેરેલા વિનાશ અતિવૃષ્ટિ ના કારણે નવસારી જિલ્લાના ગણદેવી…
Read More »