અમદાવાદ
-
વન રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળી, અગ્ર મુખ્ય વનસંરક્ષક સહિતના અધિકારીઓએ શહીદના પરિજનોને મળી, સાંત્વના પાઠવી
વનની રક્ષા કરતાં શહીદ થયેલા બહાદુર RFO સ્વ. વિકાસ દેસાઈને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા…
Read More » -
રાજયના 1800 પોલીસ કર્મચારીઓ માટે ખુશખબર : PSI ની બઢતી પ્રક્રિયાને હાઈકોર્ટે આપી મંજુરી
લાંબા સમયથી બઢતી પરીક્ષા વિલંબમાં મુકાઈ હતી, જેનો માર્ગ હવે મોકળો થયો. ગુજરાત હાઈકોર્ટે તા. 8 જુલાઈના રોજ એક ઐતિહાસિક…
Read More » -
ગાંધીનગર ખાતેથી ગુજરાત રાજ્ય અભિલેખાગાર નિયામક કચેરી વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી.
આજ રોજ ગાંધીનગર ખાતેથી ગુજરાત રાજ્ય અભિલેખાગાર નિયામક કચેરી તેમજ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના અધિકારીઓ તેમજ સંબંધિત અધિકારીઓ…
Read More » -
“વન નેશન, વન ઇલેક્શન”સ્વાયત્તતા ખતમ કરવાનો પ્રયાસ
“વન નેશન, વન ઇલેક્શન” ના હેતુસર બંધારણમાં સુધારો કરવા માટેના વિધેયક અનુસંધાને વધુ અભ્યાસ માટે બનેલ સંયુક્ત સંસદીય સમિતિ (JPC)…
Read More » -
ગુજરાત ચૂંટણી : 26 એપ્રિલના મતદાન, 28ના મતગણતરી : આચાર સંહિતા લાગુ
રાજ્ય ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી અધિકારી એસ મુરલીક્રિષ્નાએ કરી 9992 બેઠકો માટેની જાહેરાત : નવા OBC અનામત સાથે પ્રથમ વખત…
Read More » -
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ પ્રથમ વખત ગુજરાત આવેલા નીતિન નબીનનું ભવ્ય સ્વાગત ચૂંટણી આવતા હાફ પોલીટીકલ પાર્ટીઓ સક્રિય બની જાય છે : ગુજરાત પહોંચતા નીતિન નબીનનો વિપક્ષ પર પ્રહાર
અમદાવાદ એરપોર્ટ પર અભિવાદન બાદ કાર્યકર્તાઓને સંબોધન : સરદાર પટેલને યાદ કર્યા, વડાપ્રધાન મોદી અને અમીત શાહના નેતૃત્વને અંજલિ :…
Read More » -
નવા શૈક્ષણિક વર્ષથી શિક્ષકોને કોઇ બિન શૈક્ષણિક કે વહિવટી ફરજ નહીં સોંપાય : વર્ષે 800 થી 1000 કલાક ભણાવવાનું ફરજીયાત થશે
નવા શૈક્ષણિક વર્ષથી શિક્ષકોને કોઇ બિન શૈક્ષણિક કે વહિવટી ફરજ નહીં સોંપાય : વર્ષે 800 થી 1000 કલાક ભણાવવાનું ફરજીયાત…
Read More » -
વડાપ્રધાન મોદીના હસ્તે બહુચરાજીમાં ઈ-વિટારા કારનું લોન્ચીંગ
બહુચરાજી તા.૨૬: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બહુચરાજીમાં લોન્ચ કરી મારૂતિ સુઝુકીની પ્રથમ ઈલેકિટ્રક કાર ઈ-વિટારા અને હાંસલપુર સ્થિત બેટરી પ્લાન્ટનું પણ…
Read More » -
અમદાવાદમાં PM મોદીનો ભવ્ય રોડ શો
PM મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી પહોંચ્યા છે. અમદાવાદ એરપોર્ટથી PM મોદી હરિદર્શન ચાર રસ્તા પહોંચ્યા હતા. અહીંથી ભવ્ય…
Read More » -
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજથી બે દિવસ ગુજરાતમાં
વડાપ્રધાનનાં આગમન પૂર્વે મેઘ પધરામણીથી વહિવટી તંત્ર ઉંધા માથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજથી બે દિવસ ગુજરાતમાં અમદાવાદ – ગાંધીનગર –…
Read More »