- તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના ચુનાવાડી પ્રા. શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૬ની ભવ્ય ઉજવણી
- વાંસદાની સરકારી પ્રા. શાળાઓમાં હેલ્પરોની:અછત વચ્ચે શિક્ષકો શિક્ષણ છોડીને ‘વેઈટર’ની ભૂમિકામાં
- પ્રાથમિક શાળા ઈસર મુખ્ય-૧ના મુખ્ય શિક્ષક રાયસિંગભાઈ ચૌધરીની નિવૃત્તિ પ્રસંગે ભાવભર્યો સન્માન સમારોહ, વાજતે ગાજતે રેલી સાથે વિદાય
- આદિવાસી ખેડૂતો દ્વારા વન વિભાગના અધિકારીઓ સામે ખેતીમાં અવરોધ અંગે આક્ષેપ ઉમરપાડા (સુરત) અને સાગબારા (નર્મદા) તાલુકાના આદિવાસી ખેડૂતો દ્વારા વન વિભાગના અધિકારીઓ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. ખેડૂતોનો દાવો છે કે તેઓ વર્ષોથી જંગલ જમીન પર ખેતી કરીને પોતાની આજીવિકા ચલાવી રહ્યા છે, છતાં વન વિભાગના કેટલાક અધિકારીઓ દ્વારા તેમને ખેતી કાર્યમાં અવરોધ ઉભો કરવામાં આવી રહ્યો છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર વડપાડા રેન્જમાં ફરજ બજાવતા વન વિભાગના અધિકારીઓ, બીટ ગાર્ડ તથા રેન્જ ફોરેસ્ટ ઓફિસર દ્વારા વારંવાર ખેતરોમાં જઈ ખેતી અટકાવવામાં આવે છે અને બિનકાયદેસર રીતે દબાણ ઉભું કરવામાં આવે છે. ખેડૂતોએ વધુમાં આક્ષેપ કર્યો છે કે વન અધિકાર અધિનિયમ, 2006 હેઠળ મળતા અધિકારો હોવા છતાં તેમને તેમના પરંપરાગત જમીન અધિકારોનો લાભ મળતો નથી. તેમજ સરકાર તથા હાઈકોર્ટના વિવિધ આદેશોનો યોગ્ય અમલ કરવામાં આવતો નથી. આ કારણે આદિવાસી ખેડૂતોની આજીવિકા અને બંધારણ હેઠળના જીવન જીવવાના અધિકારો પર અસર પડી રહી હોવાનું પણ તેમણે જણાવ્યું છે. ખેડૂતોનો આરોપ છે કે તેમને નાની બાબતોમાં પણ ધમકીઓ આપવામાં આવે છે તથા ખોટા કેસોમાં ફસાવવાની ચેતવણીઓ આપવામાં આવે છે. ખેડૂતોએ માંગ કરી છે કે સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને જવાબદાર અધિકારીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે, જેથી તેમના કાયદેસર અધિકારોનું રક્ષણ થઈ શકે. સ્થાનિક ખેડૂતોની માંગ છે કે વન અધિકાર કાયદાનો યોગ્ય અમલ થાય અને તેઓને શાંતિપૂર્વક ખેતી કરવાની મંજૂરી આપવામાં આવે.
Block Title
-
તાપી
તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના ચુનાવાડી પ્રા. શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૬ની ભવ્ય ઉજવણી
યંગ ગુજરાત ન્યૂઝ ડીજીટલ: કન્યાકેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૬ અંતર્ગત આજરોજ ચુનાવાડી શાળા ,પ્રાથમિક શાળામાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું…
Read More » -
(no title)
ભારત વિશ્વના સૌથી મોટા ખાંડ ઉત્પાદક દેશોમાંનો એક છે. શેરડીની ખેતી લાખો ખેડૂતોના જીવનનિર્વાહ સાથે સીધી રીતે જોડાયેલી છે. છેલ્લા…
Read More » -
નવસારી
વાંસદાની સરકારી પ્રા. શાળાઓમાં હેલ્પરોની:અછત વચ્ચે શિક્ષકો શિક્ષણ છોડીને ‘વેઈટર’ની ભૂમિકામાં
વિદ્યાર્થીઓ માટે જમણવારની વ્યવસ્થા છે, પરંતુ ૨૫૦ વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર એક જ હેલ્પર હોવાથી જમાડવાથી લઈને સમગ્ર વ્યવસ્થાની જવાબદારી શિક્ષકોના…
Read More » -
સુરત
પ્રાથમિક શાળા ઈસર મુખ્ય-૧ના મુખ્ય શિક્ષક રાયસિંગભાઈ ચૌધરીની નિવૃત્તિ પ્રસંગે ભાવભર્યો સન્માન સમારોહ, વાજતે ગાજતે રેલી સાથે વિદાય
પ્રાથમિક શાળા ઈસર મુખ્ય-૧ના મુખ્ય શિક્ષક રાયસિંગભાઈ ચૌધરીની નિવૃત્તિ પ્રસંગે ભાવભર્યો સન્માન સમારોહ, વાજતે ગાજતે રેલી સાથે વિદાય માંડવી તાલુકા,…
Read More » -
સુરત
આદિવાસી ખેડૂતો દ્વારા વન વિભાગના અધિકારીઓ સામે ખેતીમાં અવરોધ અંગે આક્ષેપ ઉમરપાડા (સુરત) અને સાગબારા (નર્મદા) તાલુકાના આદિવાસી ખેડૂતો દ્વારા વન વિભાગના અધિકારીઓ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. ખેડૂતોનો દાવો છે કે તેઓ વર્ષોથી જંગલ જમીન પર ખેતી કરીને પોતાની આજીવિકા ચલાવી રહ્યા છે, છતાં વન વિભાગના કેટલાક અધિકારીઓ દ્વારા તેમને ખેતી કાર્યમાં અવરોધ ઉભો કરવામાં આવી રહ્યો છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર વડપાડા રેન્જમાં ફરજ બજાવતા વન વિભાગના અધિકારીઓ, બીટ ગાર્ડ તથા રેન્જ ફોરેસ્ટ ઓફિસર દ્વારા વારંવાર ખેતરોમાં જઈ ખેતી અટકાવવામાં આવે છે અને બિનકાયદેસર રીતે દબાણ ઉભું કરવામાં આવે છે. ખેડૂતોએ વધુમાં આક્ષેપ કર્યો છે કે વન અધિકાર અધિનિયમ, 2006 હેઠળ મળતા અધિકારો હોવા છતાં તેમને તેમના પરંપરાગત જમીન અધિકારોનો લાભ મળતો નથી. તેમજ સરકાર તથા હાઈકોર્ટના વિવિધ આદેશોનો યોગ્ય અમલ કરવામાં આવતો નથી. આ કારણે આદિવાસી ખેડૂતોની આજીવિકા અને બંધારણ હેઠળના જીવન જીવવાના અધિકારો પર અસર પડી રહી હોવાનું પણ તેમણે જણાવ્યું છે. ખેડૂતોનો આરોપ છે કે તેમને નાની બાબતોમાં પણ ધમકીઓ આપવામાં આવે છે તથા ખોટા કેસોમાં ફસાવવાની ચેતવણીઓ આપવામાં આવે છે. ખેડૂતોએ માંગ કરી છે કે સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને જવાબદાર અધિકારીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે, જેથી તેમના કાયદેસર અધિકારોનું રક્ષણ થઈ શકે. સ્થાનિક ખેડૂતોની માંગ છે કે વન અધિકાર કાયદાનો યોગ્ય અમલ થાય અને તેઓને શાંતિપૂર્વક ખેતી કરવાની મંજૂરી આપવામાં આવે.
આદિવાસી ખેડૂતો દ્વારા વન વિભાગના અધિકારીઓ સામે ખેતીમાં અવરોધ અંગે આક્ષેપ ઉમરપાડા (સુરત) અને સાગબારા (નર્મદા) તાલુકાના આદિવાસી ખેડૂતો દ્વારા…
Read More »











