સુરત
-
પ્રાંત અધિકારીની જાહેર સૂચના છતાં તંત્રના આડા કાન, પાણી ભરાયેલા હાઇવે પર જીવના જોખમે પસાર થતા વાહનચાલકો
પ્રાંત અધિકારીની જાહેર સૂચના છતાં તંત્રના આડા કાન, પાણી ભરાયેલા હાઇવે પર જીવના જોખમે પસાર થતા વાહનચાલકો સુરત જિલ્લાના અરેઠ…
Read More » -
ભારે વરસાદથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત: રાહત અને બચાવ કામગીરીની સાંસદ તથા વહીવટી તંત્ર દ્વારા સમીક્ષા
છેલ્લા બે દિવસથી સતત વરસી રહેલા ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં સ્થાનિક…
Read More » -
ગુરુ પૂર્ણિમા નિમિત્તે માંડવી ઇંગ્લિશ મિડિયમ હાઈસ્કૂલમાં સંસ્કૃત કક્ષનું લોકાર્પણ
માંડવી: ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે માંડવી ઇંગ્લિશ મિડિયમ હાઈસ્કૂલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા મંજૂર કરવામાં આવેલી ‘સંસ્કૃત કક્ષ’નું…
Read More » -
કોંગ્રેસ દ્વારા અંબિકા તાલુકાની ચૂંટણી બાદ સંગઠન પ્રકલ્પ અંતર્ગત કારોબારી બેઠકનું આયોજન
ગઈકાલે અંબિકા તાલુકામાં આવેલા પવિત્ર આદિવાસી દેવક સ્થાન ભામણીયાભૂત મંદિર ખાતે કોંગ્રેસ દ્વારા અંબિકા તાલુકાની ચૂંટણી બાદ સંગઠન પ્રકલ્પ અંતર્ગત…
Read More » -
માંડવી ખાતે સુમુલ વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી સંપન્ન, મતગણતરી 17 જુલાઈએ
માંડવી ખેતીવાડી ઉત્પન્ન બજાર ખાતે આજે સુરત-તાપી જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ (સુમુલ)ની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી યોજાઈ હતી. માંડવી તાલુકાના…
Read More » -
સુરત-તાપી જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ (સુમુલ) ચૂંટણી-2026: માંડવીમાં સહકારી સંમેલન યોજાયું
માંડવી, તા. 9 જુલાઈ: સુરત-તાપી જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ લિ. (સુમુલ)ની વ્યવસ્થાપક સમિતિ ચૂંટણી-2026ને અનુલક્ષીને માંડવીના કૃષિ મંગલ હોલ ખાતે…
Read More » -
સુરત પોલીસ દ્વારા સરાહનીય કામગીરી: પોતાના ના જ કોઈ ખોવાઈ ગયા હોય એટલાં.. ગમગીન થઇ ગયા ગોહિલ સાહેબ.. ક્યાં હશે.. ભૂલકાઓ..
સુરતમાં ખાખીની માનવતા : સચિનમાં ગળાડૂબ પાણીમાં પીઆઈ ગોહિલ સહિત ટીમ ઊતરી : બે બાળકોના મૃત્યુઆગામી છઠ્ઠ પૂજા માટે સચિન…
Read More » -
અમલસાડી ગામની દીકરી ઉર્વશીબેન ચૌધરી PSI પરીક્ષામાં સફળ, ગામમાં ગૌરવની લાગણી
અમલસાડી ગામ માટે ગૌરવની વાત છે કે ગામની શ્રીમતી ઉર્વશીબેન જિતેન્દ્રભાઈ ચૌધરીએ ગુજરાત પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI)ની પ્રતિષ્ઠિત પરીક્ષામાં સફળતા મેળવી…
Read More » -
પ્રાથમિક શાળા ઈસર મુખ્ય-૧ના મુખ્ય શિક્ષક રાયસિંગભાઈ ચૌધરીની નિવૃત્તિ પ્રસંગે ભાવભર્યો સન્માન સમારોહ, વાજતે ગાજતે રેલી સાથે વિદાય
પ્રાથમિક શાળા ઈસર મુખ્ય-૧ના મુખ્ય શિક્ષક રાયસિંગભાઈ ચૌધરીની નિવૃત્તિ પ્રસંગે ભાવભર્યો સન્માન સમારોહ, વાજતે ગાજતે રેલી સાથે વિદાય માંડવી તાલુકા,…
Read More » -
આદિવાસી ખેડૂતો દ્વારા વન વિભાગના અધિકારીઓ સામે ખેતીમાં અવરોધ અંગે આક્ષેપ ઉમરપાડા (સુરત) અને સાગબારા (નર્મદા) તાલુકાના આદિવાસી ખેડૂતો દ્વારા વન વિભાગના અધિકારીઓ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. ખેડૂતોનો દાવો છે કે તેઓ વર્ષોથી જંગલ જમીન પર ખેતી કરીને પોતાની આજીવિકા ચલાવી રહ્યા છે, છતાં વન વિભાગના કેટલાક અધિકારીઓ દ્વારા તેમને ખેતી કાર્યમાં અવરોધ ઉભો કરવામાં આવી રહ્યો છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર વડપાડા રેન્જમાં ફરજ બજાવતા વન વિભાગના અધિકારીઓ, બીટ ગાર્ડ તથા રેન્જ ફોરેસ્ટ ઓફિસર દ્વારા વારંવાર ખેતરોમાં જઈ ખેતી અટકાવવામાં આવે છે અને બિનકાયદેસર રીતે દબાણ ઉભું કરવામાં આવે છે. ખેડૂતોએ વધુમાં આક્ષેપ કર્યો છે કે વન અધિકાર અધિનિયમ, 2006 હેઠળ મળતા અધિકારો હોવા છતાં તેમને તેમના પરંપરાગત જમીન અધિકારોનો લાભ મળતો નથી. તેમજ સરકાર તથા હાઈકોર્ટના વિવિધ આદેશોનો યોગ્ય અમલ કરવામાં આવતો નથી. આ કારણે આદિવાસી ખેડૂતોની આજીવિકા અને બંધારણ હેઠળના જીવન જીવવાના અધિકારો પર અસર પડી રહી હોવાનું પણ તેમણે જણાવ્યું છે. ખેડૂતોનો આરોપ છે કે તેમને નાની બાબતોમાં પણ ધમકીઓ આપવામાં આવે છે તથા ખોટા કેસોમાં ફસાવવાની ચેતવણીઓ આપવામાં આવે છે. ખેડૂતોએ માંગ કરી છે કે સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને જવાબદાર અધિકારીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે, જેથી તેમના કાયદેસર અધિકારોનું રક્ષણ થઈ શકે. સ્થાનિક ખેડૂતોની માંગ છે કે વન અધિકાર કાયદાનો યોગ્ય અમલ થાય અને તેઓને શાંતિપૂર્વક ખેતી કરવાની મંજૂરી આપવામાં આવે.
આદિવાસી ખેડૂતો દ્વારા વન વિભાગના અધિકારીઓ સામે ખેતીમાં અવરોધ અંગે આક્ષેપ ઉમરપાડા (સુરત) અને સાગબારા (નર્મદા) તાલુકાના આદિવાસી ખેડૂતો દ્વારા…
Read More »