નવસારી
નવસારી જિલ્લાના વાંસદામાં નવ વર્ષથી સતત સો ટકા પરિણામ મેળવતી એકમાત્ર શાળા વાંસદા તાલુકાની એટલે સત્ય સાંઈ લક્ષ્મી મોહન વિદ્યાલય મહુવાસ
નવસારી

- નવસારી જિલ્લાના વાંસદામાં તાલુકા માં એસ.એસ. સી. માર્ચ 2025 ના વિવિધ શાળાઓના પરિણામ જાહેર થયા. હતા. જેમાં
સત્ય સાંઈ લક્ષ્મી મોહન વિદ્યાલય મહુવાસ નું પરિણામ સો ટકા આવ્યું છે છેલ્લા નવ વર્ષથી સતત સો ટકા પરિણામ મેળવતી એકમાત્રશાળા વાંસદા તાલુકાની એટલે સત્ય સાંઈ શાળા મહુવાસ આ શાળામાં પ્રથમ ક્રમે પટેલ જીયા હિરેનભાઈ 89.33 ટકા અને 95.34 પર્સન્ટાઇલ સાથે શાળામાં પ્રથમક્રમ મેળવે છે બીજા ક્રમે ચૌધરી હેતસિં દિપકભાઈ 85.33% અને 91.81 પર્સન્ટાઈલરેન્ક સાથે બીજો ક્રમ પ્રાપ્ત કરે છે અને ત્રીજા ક્રમે પટેલ પૂર્વ અનિલભાઈ 84.50 ટકા અને 90.88 પર્સન્ટાઈલસાથે ઉતરીને થઈને શાળાનું નામ રોશન કર્યું છે શાળાની ઊંચ ટકાવારી પ્રમાણે a2 માં આઠ વિદ્યાર્થીઓ b1 માં બીટુ માં 26 અને જીવનમાં પાંચ વિદ્યાર્થીઓસાથે કુલ 53 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને સો ટકા પરિણામ શાળાએ હાંસલ કર્યું છે તે બદલ વિદ્યાર્થીઓને અને વાલીઓને મીઠાઈ આપી અભિવાદન કર્યું હતું ઉલ્લેખનીય છે કે આ વિદ્યાર્થીઓ એક થી ત્રણ આવનારાઓ k G થી આપણી શાળામાં જ અભ્યાસ કરતા આવ્યા છે જેને કારણે પાયો મજબૂત થવાથી જ એવો આજેશાળામાં એક થી ત્રણ ક્રમ પ્રાપ્ત કર્યો છે એ બદલ શાળાના સંચાલક અને કેળવણીકાર ડો.કમલેશ ઠાકોરે સંસ્થાના પ્રિન્સિપલ ડાયરેક્ટર અને તમામ શિક્ષકોને હૃદય પૂર્વક આભારમાન્યો હતો સાથે વાલીઓને પણ ખૂબ ખૂબ આભાર માની તમામને શ્રીમદ્ ભગવદગીતા આપી અભિવાદન કર્યું હતું