અમદાવાદની વિમાની દુર્ઘટનામાં તથા મૃતકોના આત્માને શાંતિ અર્પે એના માટે વિશેષ પ્રાર્થનાભાવપૂર્ણ શ્રધાંજલિ,ઇશ્વર તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે એ
વાસદા

અમદાવાદની વિમાની દુર્ઘટનામાં તથા મૃતકોના આત્માને શાંતિ અર્પે એના માટે વિશેષ પ્રાર્થના ભાવપૂર્ણ શ્રધાંજલિ,ઇશ્વર તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના આજે લક્ષ્મી મોહન વિધાલય તથા શ્રી સત્ય સાંઈ સ્કૂલ ઓફ નર્સિંગ મહુવાસ તા.વાસદા કરવામાં આવી હતી.ગુજરાત રાજ્ય ના પુર્વે માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ પણ મૃત્યુ પામ્યા હોય તેમને પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.પસંગે મૃતોકાના સ્વજનોને હિંમત મળે સાંત્વના મળે સાથેhttps://youtu.be/TAsYeGibaMI
શ્રદ્ધાંજલિ નો કાર્યક્રમ આજે આયોજન થયું હતું જે પ્રસંગે તેમના માટે વિશેષ પ્રાર્થના આજે શ્રી સત્ય સાંઈ સ્કુલ મહુવાસ ખાતે કરવામાં આવી હતી આ પ્રંસગે નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલ દામીની મેડમ શાળાના પ્રિન્સિપલ હર્ષાબેન – કેમ્પસ ડાયરેક્ટર દિશાંત ઠાકોર નર્સિંગ કોલેજના ડાયરેક્ટર ટીમસી મેડમ અને શાળાના સંચાલક ડૉ. કમલેશ ઠાકોર દ્વારા આ ઘટનાનુ દુ:ખ વ્યક્ત કરી બાળકો જોડે પ્રાર્થનામા જોડાયા હતા એમની આત્મા ને શાંતિ મળે એવી પ્રાથના કરવા મા આવી હતી