-
ગુજરાત
તાપી કે તારે – દેશના સૌપ્રથમ પ્રાણી ઉદ્યાન તરીકે સ્થાપિત ‘અરિગ્નર અન્ના ઝૂલોજિકલ પાર્ક ‘ની મુલાકાતે તાપીના તારલાઓ
તાપીના ૨૮ વિદ્યાર્થીઓની ઝૂલોજિકલ પાર્ક ની મુલાકાત જ્ઞાન, આનંદ અને પ્રકૃતિ પ્રત્યે પ્રેમ વધારવાનો સોનેરી અવસર સાબિત થઇ – શૈક્ષણિક…
Read More » -
Uncategorized
રિસોર્ટમાં ચાલી રહેલા નકલી એમેઝોન સપોર્ટ સેન્ટરનો પર્દાફાશ, 5 સાયબર માફિયા ઝડપાયા
સીબીઆઇએ મહારાષ્ટ્રમાં નાસિકમાં આવેલા એક રિસોર્ટમાં એમેઝોન ટેક્નિકલ સહાયતા કેન્દ્ર ના નામથી ચાલી રહેલા સાયબર માફીયાઓની એક ટોળકીને ઝડપી પાડીને…
Read More » -
ડાંગ
ડાંગ જિલ્લામાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી વિજયભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ભગવાન બિરસામુંડાની ૧૫૦મી જન્મજયંતિ વર્ષની ધામધૂમથી ઉજવણી કરાઈ
માહિતી બ્યુરો. આહવા-ડાંગ, તા : 0૯ : ડાંગ જિલ્લામાં ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિ વર્ષની જિલ્લા કક્ષાની ઉજવણી આહવા…
Read More » -
નવસારી
ગણદેવીના ધારાસભ્ય નરેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ખેરગામ તાલુકા મથકે ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિ વર્ષની ગૌરવભરી ઉજવણી કરવામાં આવી * સમાજસેવક અને સ્વાતંત્ર્ય સેનાની એવા ભગવાન બિરસા મુંડાની જન્મજયંતી વર્ષને હૃદયપૂર્વક વંદન કરીને ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલે ઉપસ્થિત સૌને રક્ષાબંધન ની શુભેચ્છાઓ પાઠવી હતી. ** {સરકારે આદિવાસી બાંધવોના વિકાસ માટે વનબંધુ કલ્યાણ, ધરતી આબા ગ્રામ ઉત્કર્ષ જેવી મહત્વાકાંક્ષી યોજના આપી છે} – {આદિવાસીઓને મુખ્ય પ્રવાહમાં જોડી આદિવાસી વિસ્તારોનો સમતુલિત અને સમુચિત વિકાસ કર્યો છે} – ગણદેવી ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ
આદિવાસી સમાજના ભવ્ય અને ઐતિહાસિક વિરાસત, પરંપરાગત વારસો અને અસ્મિતાને ટકાવવાના પ્રયાસોના ભાગરૂપે આજરોજ ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિ…
Read More » -
ગુજરાત
રા.ક.મંત્રીશ્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને વાંસદા ખાતે ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ ઉજવણી કાર્યક્રમ યોજાયો – રા.ક.મંત્રીશ્રી હર્ષ સંધવી – • આઝાદીની ચળવળમાં ભગવાન બિરસા મુંડાનું યોગદાન ફક્ત આદિવાસી સમાજ માટે જ નહી સમગ્ર દેશ માટે ગર્વ અને પ્રેરણાદાયક છે. • ભગવાન બિરસા મુંડાનું જીવન આજની યુવા પેઢી તથા આગામી પેઢીઓ માટે પણ દિશા સૂચક બનશે.
નવસારી,તા..૦૯: ગુજરાત રાજ્યમાં આજરોજ ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ ઉજવણી કરવામાં આવી હતી. જેના ઉપક્રમે નવસારી જિલ્લામાં ૧૭૭ વાંસદા વિધાનસભા…
Read More » -
નવસારી
વસારી જિલ્લાના ગણદેવી ગામ ખાતે મહારક્તદાન શિબિર યોજાઈ:જેમાં ભાઈઓ-૨૩૭ અને બહેનો -૩૫ એમ કુલ ૨૭૨ યુનિટ રક્તદાન કરવામાં આવ્યું હતુ
નવસારી જિલ્લાના ગણદેવી ગામ ખાતે મહારક્તદાન શિબિર યોજાઈ જેમાં સ્વામી નારાયણ સંપ્રદાયના યોગી ડિવાઈન સોસાયટી હરિધામ -સોખડા ના બ્રહ્મસ્વરૂપ પ.પૂ.હરિપ્રસાદ…
Read More » -
નવસારી
ચીખલી તાલુકાના સુરખાઈ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રે અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પલતાના વરદ હસ્તે આ પ્રોજેક્ટ અંતર્ગત ઉત્કૃષ્ટ કામગીરી કરેલા શાળાના આચાર્ય અને સીએચઓને સન્માનિત કરાયા
યુવિકાઓ અને યુવકો સશક્ત સમાજના પ્રણેતા બને તે આજના સમયની માંગ છે.- જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રે નવસારી જિલ્લા પંચાયત અંતર્ગત…
Read More » -
Uncategorized
નવસારી જિલ્લાની સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી બિલીમોરા ખાતે યોજાશે*
(નવસારી/શુક્રવાર)- નવસારી જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ગણદેવી તાલુકાના બિલીમોરા સ્થિત વી.એસ.પટેલ કોલેજ ખાતે કરાશે.નવસારી જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને…
Read More » -
ધર્મ
જય ભવાની ગ્રુપ ની શ્રાવણ માસ નિમિત્તે આવતાપગપાળા જતા યાત્રીઓની ફરાળી.લીબુ પાણી તથા વિનામૂલ્યે સેવા પુરી પાડવામાં આવે છે
નવસારી જિલ્લાના બીલીમોરા ના સોમનાથ મહાદેવ મંદિર જીલ્લા માંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા ઉમટી પડે છે. ત્યારે આ આ શ્રધ્ધાળુઓ…
Read More » -
તાપી
પ્રભારી સચિવશ્રી મિલિંદ તોરવણે તાપી જિલ્લાની મુલાકાતે
માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સાથે વ્યારા સર્કિટ હાઉસ ખાતે સમીક્ષા બેઠક યોજીને મહત્વપૂર્ણ ચર્ચા જિલ્લાના મુખ્યમાર્ગો અને પુલોનું નિરીક્ષણ…
Read More »