-
નવસારી
અરજદારે દસ્તાવેજ સંબંધી જાણકારી મેળવવા સાદી અરજી કરતા ખેરગામ પોલિસ દ્વારા નિયમોવિરુદ્દધ આરટીઆઈથી માહિતી માંગવા જણાવતાં વિવાદ.
ખેરગામના તબિબ દ્વારા ખેરગામમાં થયેલી ચોરીઓની ઘટનાઓમાં અને જપ્ત થયેલા વાહનોની જમા લેતી વખતેની તેમજ હાલની પરિસ્થિતિ બાબતે સાદી અરજીઓ…
Read More » -
સમસ્ત આદિવાસી સમાજ ના પ્રમુખે વડાપ્રધાન ને લખ્યો પત્ર.
સમસ્ત આદિવાસી સમાજ,ગુજરાત રાજય દ્વારા કર્ણાટકના કુરુબા સમુદાયને આદિવાસીનો દરજ્જો આપવાની હરકતનો વિરોધ કરવામાં આવ્યો. સમસ્ત આદિવાસી સમાજ,ગુજરાત રાજયના પ્રમુખશ્રી…
Read More » -
તાપી
તાપી જિલ્લામાં “ભૂલકા મેળો-પોષણ ઉત્સવ અને ૧૦માં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ”ની ભવ્ય ઉજવણી
તાપી જિલ્લામાં “ભૂલકા મેળો-પોષણ ઉત્સવ અને ૧૦માં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ”ની ભવ્ય ઉજવણી – તાપી જિલ્લાના વ્યારા સ્થિત ડૉ. બાબા સાહેબ…
Read More » -
અરુણાચલ પ્રદેશ
પ્રધાનમંત્રી મોદીએ અરુણાચલ પ્રદેશમાં ₹5,100 કરોડના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ લોન્ચ કર્યા
પીએમ મોદીએ ધ્યાન દોર્યું હતું કે કોંગ્રેસ સરકાર હેઠળ, અરુણાચલ પ્રદેશને દસ વર્ષમાં કેન્દ્રીય કરમાં માત્ર ₹6,000 કરોડ મળ્યા હતા,…
Read More » -
ભાવનગર
વડાપ્રધાન મોદીએ વર્ષ-૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવાનો રોડમેપ સમજાવ્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે છે. તેઓએ ભાવનગરમાં રોડ-શો કરીને સભાને સંબોધન કર્યું હતું અને કરોડોના વિકાસ કામોના વર્ચ્યુલ…
Read More » -
દેશમાં જમીનના તમામ દસ્તાવેજોનું ડિજીટલાઈઝેશન થશે
દેશમાં જમીનના તમામ દસ્તાવેજોનું ડિજીટલાઈઝેશન કરીને એક ઈલેકટ્રોનીક ડેટાબેઈઝ મારફત લેન્ડ રેકોર્ડ તૈયાર કરવામાં આવશે. જેમાં જમીનના માલીક તેનો…
Read More » -
તાપી
* વ્યારા ખાતે ‘રકતદાન, મહાદાન’ની ભાવના સાર્થક કરતો રક્તદાન કેમ્પ યોજાયો* તાપી જિલ્લા સંયુક્ત કર્મચારી મંડળો, સંઘો અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે મેગા રક્તદાન કેમ્પ આયોજિત કરવામાં આવ્યો
તાપી જિલ્લાના વ્યારા ખાતે તા.૧૬ ના રોજ જિલ્લા સેવા સદન ખાતે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે મેગા રક્તદાન કેમ્પનું આયોજન…
Read More » -
તાપી
ડોલવણ તાલુકા ચૌધરી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા દ્વિતીય સાધારણ સભાનુ કરવામાં આવ્યુ.
ડોલવણ તાલુકા ચૌધરી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા દ્વિતીય સાધારણ સભાનુ આયોજન કરવામાં આવ્યુ જેમા મુખ્ય અધ્યક્ષ તરીકે ગુજરાત રાજ્ય આદિજાતિ…
Read More » -
નવસારી
ગણદેવીતાલુકા નો ૭૬’મો વન મહોત્સવ વડસાંગળ ગામે વૃક્ષ, પાણી, પર્યાવરણ જાળવણી નાં સંકલ્પ સાથે ઉજવાયો
ગણદેવી તાલુકા કક્ષાનો ૭૬’મો વન મહોત્સવ રવિવાર સવારે વડસાંગળ શાળામાં યોજાયો હતો. પર્યાવરણ ની સમસ્યાના ઉપાય માટે વન, વૃક્ષ ઉછેર…
Read More » -
Uncategorized
તો અનામત ઉમેદવાર સામાન્ય બેઠક પર દાવો કરી શકે નહીંઃ સુપ્રીમ કોર્ટ ભરતીના નિયમો અંતર્ગત કેટેગરી બદલવાની છૂટ ના મળી હોય તો અનામત ઉમેદવારનો દાવો ટકી શકે નહીં
સુપ્રીમ કોર્ટે જણાવ્યુ હતું કે, ભરતી પ્રક્રિયા દરમિયાન જનરલ કેટેગરીના ઉમેદવારો સાથે સ્પર્ધા કરવા માગતા અનામત કેટેગરીના ઉમદવારોએ ફીમાં રાહત…
Read More »