-
(no title)
ભારત વિશ્વના સૌથી મોટા ખાંડ ઉત્પાદક દેશોમાંનો એક છે. શેરડીની ખેતી લાખો ખેડૂતોના જીવનનિર્વાહ સાથે સીધી રીતે જોડાયેલી છે. છેલ્લા…
Read More » -
નવસારી
વાંસદાની સરકારી પ્રા. શાળાઓમાં હેલ્પરોની:અછત વચ્ચે શિક્ષકો શિક્ષણ છોડીને ‘વેઈટર’ની ભૂમિકામાં
વિદ્યાર્થીઓ માટે જમણવારની વ્યવસ્થા છે, પરંતુ ૨૫૦ વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર એક જ હેલ્પર હોવાથી જમાડવાથી લઈને સમગ્ર વ્યવસ્થાની જવાબદારી શિક્ષકોના…
Read More » -
સુરત
પ્રાથમિક શાળા ઈસર મુખ્ય-૧ના મુખ્ય શિક્ષક રાયસિંગભાઈ ચૌધરીની નિવૃત્તિ પ્રસંગે ભાવભર્યો સન્માન સમારોહ, વાજતે ગાજતે રેલી સાથે વિદાય
પ્રાથમિક શાળા ઈસર મુખ્ય-૧ના મુખ્ય શિક્ષક રાયસિંગભાઈ ચૌધરીની નિવૃત્તિ પ્રસંગે ભાવભર્યો સન્માન સમારોહ, વાજતે ગાજતે રેલી સાથે વિદાય માંડવી તાલુકા,…
Read More » -
સુરત
આદિવાસી ખેડૂતો દ્વારા વન વિભાગના અધિકારીઓ સામે ખેતીમાં અવરોધ અંગે આક્ષેપ ઉમરપાડા (સુરત) અને સાગબારા (નર્મદા) તાલુકાના આદિવાસી ખેડૂતો દ્વારા વન વિભાગના અધિકારીઓ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. ખેડૂતોનો દાવો છે કે તેઓ વર્ષોથી જંગલ જમીન પર ખેતી કરીને પોતાની આજીવિકા ચલાવી રહ્યા છે, છતાં વન વિભાગના કેટલાક અધિકારીઓ દ્વારા તેમને ખેતી કાર્યમાં અવરોધ ઉભો કરવામાં આવી રહ્યો છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર વડપાડા રેન્જમાં ફરજ બજાવતા વન વિભાગના અધિકારીઓ, બીટ ગાર્ડ તથા રેન્જ ફોરેસ્ટ ઓફિસર દ્વારા વારંવાર ખેતરોમાં જઈ ખેતી અટકાવવામાં આવે છે અને બિનકાયદેસર રીતે દબાણ ઉભું કરવામાં આવે છે. ખેડૂતોએ વધુમાં આક્ષેપ કર્યો છે કે વન અધિકાર અધિનિયમ, 2006 હેઠળ મળતા અધિકારો હોવા છતાં તેમને તેમના પરંપરાગત જમીન અધિકારોનો લાભ મળતો નથી. તેમજ સરકાર તથા હાઈકોર્ટના વિવિધ આદેશોનો યોગ્ય અમલ કરવામાં આવતો નથી. આ કારણે આદિવાસી ખેડૂતોની આજીવિકા અને બંધારણ હેઠળના જીવન જીવવાના અધિકારો પર અસર પડી રહી હોવાનું પણ તેમણે જણાવ્યું છે. ખેડૂતોનો આરોપ છે કે તેમને નાની બાબતોમાં પણ ધમકીઓ આપવામાં આવે છે તથા ખોટા કેસોમાં ફસાવવાની ચેતવણીઓ આપવામાં આવે છે. ખેડૂતોએ માંગ કરી છે કે સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને જવાબદાર અધિકારીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે, જેથી તેમના કાયદેસર અધિકારોનું રક્ષણ થઈ શકે. સ્થાનિક ખેડૂતોની માંગ છે કે વન અધિકાર કાયદાનો યોગ્ય અમલ થાય અને તેઓને શાંતિપૂર્વક ખેતી કરવાની મંજૂરી આપવામાં આવે.
આદિવાસી ખેડૂતો દ્વારા વન વિભાગના અધિકારીઓ સામે ખેતીમાં અવરોધ અંગે આક્ષેપ ઉમરપાડા (સુરત) અને સાગબારા (નર્મદા) તાલુકાના આદિવાસી ખેડૂતો દ્વારા…
Read More » -
ટોપ સ્ટોરીઝ
RTI હવે ‘નવો બિઝનેસ’ બની ગયો છે? સુપ્રીમ કોર્ટે RTI કાર્યકર્તાને આગોતરા જામીન આપવાનો કર્યો ઇનકાર!
ન્યાયિક ટીપ્પણી: RTI કાયદાના દુરુપયોગ પર સુપ્રીમ કોર્ટ લાલઘૂમ; ‘બ્લેકમેઇલિંગ’ અને વસૂલાત માટે કાયદાનો ઉપયોગ થતો હોવાની ગંભીર નોંધ. નવી…
Read More » -
ટોચના સમાચાર
૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ વિશાળ જનમેદનીને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી
કોલકાતા:૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના પાવન અવસરે આજે સમગ્ર દેશ અને દુનિયા યોગમય બની ગઈ હતી. આ ઐતિહાસિક દિવસની મુખ્ય રાષ્ટ્રીય…
Read More » -
તાપી
તાપી જિલ્લા વિકાસ અધિકારીશ્રી રામનિવાસ બુગાલિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ
માહિતી બ્યુરો, તાપી તા.20 – તાપીના જિલ્લા વિકાસ અધિકારીશ્રી રામનિવાસ બુગાલિયાના અધ્યક્ષસ્થાને શનિવારે યોજાયેલી જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્યશ્રી અને…
Read More » -
તાપી
યોગ દિવસની ઉજવણીમાં DLSS ની ખેલાડી કુ. ખુશાલી પરમારે લીધો પરિવારને યોગ સાથે જોડવાનો સંકલ્પ
માહિતી બ્યુરો,તાપી, તા.૨૧ – ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણીમાં તાપી જિલ્લાના બાળકો અને વિદ્યાર્થીઓએ પોતાના અદ્ભુત ઉત્સાહથી વાતાવરણને…
Read More » -
તાપી
ઘરના સાદા રોટલા અને યોગના ઓટલાથી તંદુરસ્તીનો નવો મંત્ર આપતા તાપીના હસમુખા વડીલ
વ્યારામાં ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે ૭૧ વર્ષના તુષાર દાદા બન્યા આકર્ષણનું કેન્દ્ર — ૭૧ વર્ષની ઉંમરે પ્રથમ વાર યોગા કરીને…
Read More » -
તાપી
સ્વસ્થ, તંદુરસ્ત અને તણાવ-મુક્ત જીવન જીવવા નિયમિત યોગ જરૂરી – યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીત
માહિતી બ્યુરો, તાપી તા.૨૧ :- રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતની ઉપસ્થિતિમાં વ્યારાની દક્ષિણાપથ વિવિધલક્ષી…
Read More »