નવસારી
-
વારંવાર રજૂઆતો અને વારંવાર પ્રસંગો બનવા છતાં કોઈ કડક પગલાં નહીં લેવાતા હોવાથી વલસાડના ભ્રસ્ટાચારી તંત્રના પ્રતાપે નવનિર્માણ થઇ રહેલા બ્રિજ તૂટી પડતા પ્રજાના નાણાંનો વેડફાટ અટકાવવા ડો.નિરવ પટેલે મુખ્યમંત્રીને લખ્યો પત્ર.
વારંવાર રજૂઆતો અને વારંવાર પ્રસંગો બનવા છતાં કોઈ કડક પગલાં નહીં લેવાતા હોવાથી વલસાડના ભ્રસ્ટાચારી તંત્રના પ્રતાપે નવનિર્માણ થઇ રહેલા…
Read More » -
ગુજરાત રાજયના આદિવાસી આગેવાનોનું રાષ્ટ્રીય આદિવાસી સંમેલન રાંચીમા ભવ્ય સ્વાગત.
ગત દિવસે ઝારખંડના પાટનગર રાંચીમા આદિવાસી એકતા પરિષદના રાષ્ટ્રીય મહાસંયોજક અશોકભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ બિશ્વનાથ તીર્કેની અધ્યક્ષતામાં ત્રણ દિવસીય…
Read More » -
શ્રી સત્ય સાંઈ સ્કૂલ ઓફ નર્સિંગ મહુવાસ ના વિદ્યાર્થીઓ દ્વારા વર્લ્ડ એઇડ્સ ડે ની ઉજવણી કરવામાં આવી
શ્રી સત્ય સાંઈ સ્કૂલ ઓફ નર્સિંગ મહુવાસ ના વિદ્યાર્થીઓ દ્વારા વર્લ્ડ એઇડ્સ ડે ની ઉજવણી કરવામાં આવી ગત દિવસે વાંસદા…
Read More » -
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે નવસારીમાં રાજ્યના ૧૩માં અદ્યતન બસ પોર્ટનું લોકાર્પણ
નવસારી,તા.૨૫: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે નવસારી જિલ્લાના ₹૯૩.૯૩ કરોડના ૧૨ કામોનું લોકાર્પણ અને ₹૩૮૧.૧૫ કરોડના ૨૬ કામોના ખાતમૂહુર્ત મળી મહાનગરપાલિકા…
Read More » -
બીલીમોરા જીઆઈડીસી ખાતે “ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી”અંતર્ગત સંવાદ કાર્યક્રમ યોજાયો
નવસારી જિલ્લા પોલીસ દ્વારા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાહુલ પટેલ ની અધ્યક્ષતામાં ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી સંવાદ થી…
Read More » -
નવચેતન ઢોડિયા સમાજભવન ખાતે બોર્ડમાં જિલ્લામાં ટોપટેનમાં આવેલ વિદ્યાર્થીઓનું સન્માન અને રણભૂમિ ક્રેડિટ કો.ઓપ.સોસાયટીની સ્થાપના કરવામાં આવી.
વલસાડના જાણીતાં કાયદાશાસ્ત્રી અને રણભૂમિ ટ્રસ્ટના અધ્યક્ષ કેયુર પટેલ દ્વારા નવચેતન ઢોડિયા સમાજ ભવન ખાતે ધોરણ 10 અને 12 સામાન્ય…
Read More » -
નવસારી આદિવાસી જનજાગૃતિ સમિતિ દ્વારા મહાબચત બેન્કના સભાસદોને દિવાળી નિમિત્તે 5.56 લાખની ધનરાશિનું વિતરણ.
2022-23 થી આદિવાસી સમાજના ગરીબ અને છેવાડાના માનવીની ભલાઈ માટે શરૂ કરવામાં આવેલ આદિવાસી બચત બેંક દ્વારા નવસારી ઢોડિયા સમાજ…
Read More » -
ગણદેવી તાલુકાના સરીબુજરંગ અને ભાઠલા ગામ ખાતે વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી
વિકાસ સપ્તાહ – ૨૦૨૫: નવસારી જિલ્લો ….૨૪ વર્ષ જનવિશ્વાસ, સેવા અને સમર્પણ”ની થીમ સાથે નવસારી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં વિકાસ…
Read More » -
શિવમ્ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સત્ય સાંઈ સ્કૂલ ઓફ નર્સિંગ મહુવાસ ખાતે ઓમ્ સુરવયમ ટ્રસ્ટ સંચાલિત અમી સર્જીકલ હોસ્પિટલ, બારડોલી આયોજીત 207- સર્વ રોગ નિદાન તથા સારવાર શિબિર યોજાઈ
ગત દિવસે નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલાં મહુવાસ ખાતે શિવમ્ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સત્ય સાંઈ સ્કૂલ ઓફ નર્સિંગ મહુવાસ…
Read More » -
2 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને કફ સિરપ ન આપો, કેન્દ્ર સરકારે એડવાઇઝરી જારી કરી
નવી દિલ્હી: કેન્દ્રએ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એક એડવાઇઝરી જારી કરી છે જેમાં નિર્દેશ આપવામાં આવ્યો છે કે બે વર્ષથી…
Read More »