નવસારી
-
ગણદેવી તાલુકાના સરીબુજરંગ અને ભાઠલા ગામ ખાતે વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી
વિકાસ સપ્તાહ – ૨૦૨૫: નવસારી જિલ્લો ….૨૪ વર્ષ જનવિશ્વાસ, સેવા અને સમર્પણ”ની થીમ સાથે નવસારી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં વિકાસ…
Read More » -
શિવમ્ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સત્ય સાંઈ સ્કૂલ ઓફ નર્સિંગ મહુવાસ ખાતે ઓમ્ સુરવયમ ટ્રસ્ટ સંચાલિત અમી સર્જીકલ હોસ્પિટલ, બારડોલી આયોજીત 207- સર્વ રોગ નિદાન તથા સારવાર શિબિર યોજાઈ
ગત દિવસે નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલાં મહુવાસ ખાતે શિવમ્ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સત્ય સાંઈ સ્કૂલ ઓફ નર્સિંગ મહુવાસ…
Read More » -
2 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને કફ સિરપ ન આપો, કેન્દ્ર સરકારે એડવાઇઝરી જારી કરી
નવી દિલ્હી: કેન્દ્રએ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એક એડવાઇઝરી જારી કરી છે જેમાં નિર્દેશ આપવામાં આવ્યો છે કે બે વર્ષથી…
Read More » -
સમસ્ત આદિવાસી સમાજ દ્વારા ડાંગમાં ખપરી નદીમાં આવેલ વિનાશકારી પુરપીડિતોની મુલાકાત લઇ રાહતસામગ્રી વિતરણ કરવામાં આવી.
ડાંગ જિલ્લાના આહવા તાલુકાના ચીકટિયા,વાંગણ,સતી જેવા અનેક ગામોમાં ખાપરી નદીના ગત અઠવાડિયે ઉપરવાસમાં પડેલ ભારે વરસાદના લીધે મધ્યરાત્રીએ આવેલ વિનાશકારી…
Read More » -
સિણધઈ અને વહેવલ ગામે ચક્રવાત પીડિતોની મદદે પહોંચી સમસ્ત આદિવાસી સમાજની ટીમ.
ભયંકર દ્રશ્યો હજુપણ આંખોમાંથી ખસતા નથી. 2 દિવસ પહેલા અચાનક આવેલા ચક્રવાતે તબાહીનો ભારે તાંડવ મચાવ્યો હતો તેમાં ચીખલી તાલુકાના…
Read More » -
નવસારી જિલ્લા ભાજપા મહિલા મોરચા દ્વારા બીલીમોરામાં મહિલા આરોગ્ય હેલ્થ ચેક અપ કેમ્પ સફળતાપૂર્વક યોજાયો.
સેવા પખવાડીયા અંતર્ગત રોટરી ફાઉન્ડેશનના સહકારથી ભારતીય જનતા પક્ષ મહિલા મોરચા દ્વારા બીલીમોરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે વિશાળ મહિલા આરોગ્ય હેલ્થ…
Read More » -
સમસ્ત આદિવાસી સમાજ દ્વારા દક્ષિણ ગુજરાતમાં કોરોનાના સમયગાળામાં બંધ થયેલ ટ્રેનો પુન: શરુ કરવા સરકારને રજૂઆત.
મીડિયા સાથેની વાતચીતમાં સમસ્ત આદિવાસી સમાજના નવસારી જિલ્લા પ્રમુખશ્રી ડો.નિરવ ભુલાભાઇ પટેલે જણાવ્યું હતું કે રેલ્વે તંત્રની આડોડાઇના લીધે અનેક…
Read More » -
અરજદારે દસ્તાવેજ સંબંધી જાણકારી મેળવવા સાદી અરજી કરતા ખેરગામ પોલિસ દ્વારા નિયમોવિરુદ્દધ આરટીઆઈથી માહિતી માંગવા જણાવતાં વિવાદ.
ખેરગામના તબિબ દ્વારા ખેરગામમાં થયેલી ચોરીઓની ઘટનાઓમાં અને જપ્ત થયેલા વાહનોની જમા લેતી વખતેની તેમજ હાલની પરિસ્થિતિ બાબતે સાદી અરજીઓ…
Read More » -
સમસ્ત આદિવાસી સમાજ ના પ્રમુખે વડાપ્રધાન ને લખ્યો પત્ર.
સમસ્ત આદિવાસી સમાજ,ગુજરાત રાજય દ્વારા કર્ણાટકના કુરુબા સમુદાયને આદિવાસીનો દરજ્જો આપવાની હરકતનો વિરોધ કરવામાં આવ્યો. સમસ્ત આદિવાસી સમાજ,ગુજરાત રાજયના પ્રમુખશ્રી…
Read More » -
ગણદેવીતાલુકા નો ૭૬’મો વન મહોત્સવ વડસાંગળ ગામે વૃક્ષ, પાણી, પર્યાવરણ જાળવણી નાં સંકલ્પ સાથે ઉજવાયો
ગણદેવી તાલુકા કક્ષાનો ૭૬’મો વન મહોત્સવ રવિવાર સવારે વડસાંગળ શાળામાં યોજાયો હતો. પર્યાવરણ ની સમસ્યાના ઉપાય માટે વન, વૃક્ષ ઉછેર…
Read More »