-
Uncategorized
ગિરિમથક સાપુતારાની ખૂબસુરત વાદીઓમા રાષ્ટ્રભક્તિના ગગનભેદી નારાઓ સાથે જોમ જુસ્સાપૂર્વક તિરંગા યાત્રા યોજાઈ હતી.
ગિરિમથક સાપુતારા ખાતે રાષ્ટ્રભક્તિના નારા સાથે યોજાઈ તિરંગા યાત્રા – (ડાંગ માહિતી બ્યૂરો) : આહવા : તા: ૧૨: ગિરિમથક સાપુતારાની…
Read More » -
અંતરિક્ષ કાર્યક્રમના જનક ડો.વિક્રમ સારાભાઈની જન્મ જયંતિએ સાપુતારા ખાતે ઈસરો દ્વારા યોજાયુ જ્ઞાન વિજ્ઞાનનુ પ્રદર્શન
આહવા: અંતરિક્ષ કાર્યક્રમના જનક ડો.વિક્રમ સારાભાઈની ૧૦૬મી જ્ન્મ જયંતિ દિવસે રાજ્યના છેક છેવાડે આવેલા નાનકડા અને અંતરિયાળ એવા ડાંગ જિલ્લાના…
Read More » -
ગુજરાત
ડાંગ જિલ્લામા યોજાઈ “તિરંગા યાત્રા” : પ્રાંત અધિકારી સુશ્રી કાજલ આંબલીયા એ કરાવ્યુ પ્રસ્થાન : –
ડાંગ જિલ્લામા યોજાઈ “તિરંગા યાત્રા” : પ્રાંત અધિકારી સુશ્રી કાજલ આંબલીયા એ કરાવ્યુ પ્રસ્થાન : “હર ઘર તિરંગા, ઘર…
Read More » -
નવસારી
હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા: સ્વતંત્રતા કા ઉત્સવ સ્વચ્છતા કે સંગ’: નવસારી જિલ્લો
જિલ્લાની શાળાઓમાં રંગોળી સ્પર્ધાનું આયોજન : શાળાના વિદ્યાર્થીઓ હર્ષોલ્લાસ સાથે સ્પર્ધામાં જોડાયા ( નવસારી :૧૧/૦૮/૨૦૨૫) – નવસારી જિલ્લામાં ઠેરઠેર "હર…
Read More » -
Uncategorized
નવસારી જિલ્લાના ગણદેવી ખાતે આવેલી સર.સી.જે.ન્યુ . હાઈસ્કૂલમાં વિવિધ કાર્યક્રમો યોજાયા
નવસારી જિલ્લાના ગણદેવી ખાતે આવેલી સર.સી.જે.ન્યુ . હાઈસ્કૂલમાં ગત દિવસે ભાઈબહેન ના અતૂટ પ્રેમ અને વિશ્વાસ અને ફરજના પવૅ રક્ષાબંધન ના…
Read More » -
ગુજરાત
તાપી કે તારે – દેશના સૌપ્રથમ પ્રાણી ઉદ્યાન તરીકે સ્થાપિત ‘અરિગ્નર અન્ના ઝૂલોજિકલ પાર્ક ‘ની મુલાકાતે તાપીના તારલાઓ
તાપીના ૨૮ વિદ્યાર્થીઓની ઝૂલોજિકલ પાર્ક ની મુલાકાત જ્ઞાન, આનંદ અને પ્રકૃતિ પ્રત્યે પ્રેમ વધારવાનો સોનેરી અવસર સાબિત થઇ – શૈક્ષણિક…
Read More » -
Uncategorized
રિસોર્ટમાં ચાલી રહેલા નકલી એમેઝોન સપોર્ટ સેન્ટરનો પર્દાફાશ, 5 સાયબર માફિયા ઝડપાયા
સીબીઆઇએ મહારાષ્ટ્રમાં નાસિકમાં આવેલા એક રિસોર્ટમાં એમેઝોન ટેક્નિકલ સહાયતા કેન્દ્ર ના નામથી ચાલી રહેલા સાયબર માફીયાઓની એક ટોળકીને ઝડપી પાડીને…
Read More » -
ડાંગ
ડાંગ જિલ્લામાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી વિજયભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ભગવાન બિરસામુંડાની ૧૫૦મી જન્મજયંતિ વર્ષની ધામધૂમથી ઉજવણી કરાઈ
માહિતી બ્યુરો. આહવા-ડાંગ, તા : 0૯ : ડાંગ જિલ્લામાં ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિ વર્ષની જિલ્લા કક્ષાની ઉજવણી આહવા…
Read More » -
નવસારી
ગણદેવીના ધારાસભ્ય નરેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ખેરગામ તાલુકા મથકે ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિ વર્ષની ગૌરવભરી ઉજવણી કરવામાં આવી * સમાજસેવક અને સ્વાતંત્ર્ય સેનાની એવા ભગવાન બિરસા મુંડાની જન્મજયંતી વર્ષને હૃદયપૂર્વક વંદન કરીને ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલે ઉપસ્થિત સૌને રક્ષાબંધન ની શુભેચ્છાઓ પાઠવી હતી. ** {સરકારે આદિવાસી બાંધવોના વિકાસ માટે વનબંધુ કલ્યાણ, ધરતી આબા ગ્રામ ઉત્કર્ષ જેવી મહત્વાકાંક્ષી યોજના આપી છે} – {આદિવાસીઓને મુખ્ય પ્રવાહમાં જોડી આદિવાસી વિસ્તારોનો સમતુલિત અને સમુચિત વિકાસ કર્યો છે} – ગણદેવી ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ
આદિવાસી સમાજના ભવ્ય અને ઐતિહાસિક વિરાસત, પરંપરાગત વારસો અને અસ્મિતાને ટકાવવાના પ્રયાસોના ભાગરૂપે આજરોજ ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિ…
Read More » -
ગુજરાત
રા.ક.મંત્રીશ્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને વાંસદા ખાતે ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ ઉજવણી કાર્યક્રમ યોજાયો – રા.ક.મંત્રીશ્રી હર્ષ સંધવી – • આઝાદીની ચળવળમાં ભગવાન બિરસા મુંડાનું યોગદાન ફક્ત આદિવાસી સમાજ માટે જ નહી સમગ્ર દેશ માટે ગર્વ અને પ્રેરણાદાયક છે. • ભગવાન બિરસા મુંડાનું જીવન આજની યુવા પેઢી તથા આગામી પેઢીઓ માટે પણ દિશા સૂચક બનશે.
નવસારી,તા..૦૯: ગુજરાત રાજ્યમાં આજરોજ ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ ઉજવણી કરવામાં આવી હતી. જેના ઉપક્રમે નવસારી જિલ્લામાં ૧૭૭ વાંસદા વિધાનસભા…
Read More »