-
રાજનીતિ
કાલે ભુપેન્દ્ર પટેલ – CR પાટીલની `વિશેષ’ પત્રકાર પરિષદ : રાજકીય ઉત્તેજના
શનિવારની ધારાસભ્યો – જીલ્લા – મહાનગર પ્રમુખોની બેઠક પુર્વે નવી જાહેરાત કાલે ભુપેન્દ્ર પટેલ – CR પાટીલની…
Read More » -
ગાંધીનગર
લાંબા સમય બાદ પ્રદિપસિંહ જાડેજા `કમલમ’ના મંચ પર દેખાયા : રાજકીય `વનવાસ’ પુરો થયાના સંકેત
રાજકોટ : ગુજરાતમાં એક તરફ નવા પ્રદેશ પ્રમુખ અંગે ચર્ચા છે. તે સમયે લાંબા સમય બાદ પુર્વ ગૃહ રાજયમંત્રી શ્રી…
Read More » -
ગાંધીનગર
ગુજરાતમાં 25 ડિસેમ્બર સુધી `આત્મનિર્ભર ભારત’ના કાર્યક્રમ : `સ્વદેશી’ અભિયાન હાથ ધરાશે
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની જાહેરાત ગુજરાતમાં 25 ડિસેમ્બર સુધી `આત્મનિર્ભર ભારત’ના કાર્યક્રમ : `સ્વદેશી’ અભિયાન હાથ ધરાશે…
Read More » -
અમરેલી
અમરેલી જિલ્લા ના જાફરાબાદ તાલુકા નાગેશ્રી ગામ માં બેંક ઓફ બરોડા શાખા નો પ્રારંભ.
અમરેલી જિલ્લા ના જાફરાબાદ તાલુકા નાગેશ્રી ગામ માં બેંક ઓફ બરોડા શાખા નો પ્રારંભ.:વર્ષો ની માંગ સંતોષાય નાગેશ્રી ગામમાં 20…
Read More » -
Uncategorized
આદિવાસી સાંસ્કૃતિક ભવન આહવા ખાતે વિધાનસભા નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ;ભૂલકાં મેળો તેમજ જિલ્લા કક્ષાનો પોષણ ઉત્સવ – ૨૦૨૫ કાર્યક્રમ યોજાયો:
ગુજરાત સરકારના કમિશ્નરશ્રી મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ ડાંગ જિલ્લા પંચાયતના આઈ. સી. ડી. એસ શાખા દ્વારા આજરોજ વિધાનસભા…
Read More » -
તાપી
સ્વચ્છ ભારત મિશન (ગ્રા) અંતર્ગત ‘સ્વચ્છતા હી સેવા ૨૦૨૫’ અભિયાન: સોનગઢમાં સ્વચ્છોત્સવ કાર્યક્રમ અંતર્ગત ૨૧ ગ્રામ પંચાયતોને વાહનો અર્પણ કરાયા
સોનગઢ: સ્વચ્છ ભારત મિશન (ગ્રા) હેઠળ ‘સ્વચ્છતા હી સેવા ૨૦૨૫’ અભિયાન અંતર્ગત, સોનગઢ નગરપાલિકાના રંગ ઉપવન ખાતે સ્વચ્છોત્સવની ભવ્ય ઉજવણી…
Read More » -
નવસારી
સમસ્ત આદિવાસી સમાજ દ્વારા દક્ષિણ ગુજરાતમાં કોરોનાના સમયગાળામાં બંધ થયેલ ટ્રેનો પુન: શરુ કરવા સરકારને રજૂઆત.
મીડિયા સાથેની વાતચીતમાં સમસ્ત આદિવાસી સમાજના નવસારી જિલ્લા પ્રમુખશ્રી ડો.નિરવ ભુલાભાઇ પટેલે જણાવ્યું હતું કે રેલ્વે તંત્રની આડોડાઇના લીધે અનેક…
Read More » -
નવસારી
અરજદારે દસ્તાવેજ સંબંધી જાણકારી મેળવવા સાદી અરજી કરતા ખેરગામ પોલિસ દ્વારા નિયમોવિરુદ્દધ આરટીઆઈથી માહિતી માંગવા જણાવતાં વિવાદ.
ખેરગામના તબિબ દ્વારા ખેરગામમાં થયેલી ચોરીઓની ઘટનાઓમાં અને જપ્ત થયેલા વાહનોની જમા લેતી વખતેની તેમજ હાલની પરિસ્થિતિ બાબતે સાદી અરજીઓ…
Read More » -
સમસ્ત આદિવાસી સમાજ ના પ્રમુખે વડાપ્રધાન ને લખ્યો પત્ર.
સમસ્ત આદિવાસી સમાજ,ગુજરાત રાજય દ્વારા કર્ણાટકના કુરુબા સમુદાયને આદિવાસીનો દરજ્જો આપવાની હરકતનો વિરોધ કરવામાં આવ્યો. સમસ્ત આદિવાસી સમાજ,ગુજરાત રાજયના પ્રમુખશ્રી…
Read More » -
તાપી
તાપી જિલ્લામાં “ભૂલકા મેળો-પોષણ ઉત્સવ અને ૧૦માં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ”ની ભવ્ય ઉજવણી
તાપી જિલ્લામાં “ભૂલકા મેળો-પોષણ ઉત્સવ અને ૧૦માં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ”ની ભવ્ય ઉજવણી – તાપી જિલ્લાના વ્યારા સ્થિત ડૉ. બાબા સાહેબ…
Read More »