નવસારી
-
મેજર ધ્યાનચંદજી જન્મજયંતિ નિમિત્તે નવસારી જિલ્લામાં રાષ્ટ્રીય ખેલ દિવસની ભવ્ય ઉજવણી
માનનીય ધારાસભ્ય શ્રી ગણદેવી, માનનીય ભુરાભાઈ શાહ શ્રી, માનનીય પ્રાંત સાહેબ શ્રી ચીખલી, નાયબ કલેકટર શ્રી ૨ નવસારી, માનનીય મામલતદાર…
Read More » -
જળશક્તિ મંત્રીશ્રી સી.આર. પાટીલના અધ્યક્ષસ્થાને "શહેરી વિકાસ વર્ષ–૨૦૨૫" કાર્યક્રમની ભવ્ય ઉજવણી
કેન્દ્રીય મંત્રીશ્રી, જળશક્તિ મંત્રાલય, ભારત સરકાર તથા નવસારી જિલ્લાના સાંસદશ્રી સી.આર. પાટીલના અધ્યક્ષસ્થાને નવસારી મહાનગરપાલિકા તથા જિલ્લા પંચાયત નવસારીના સંયુક્ત…
Read More » -
વાપી-શામળાજી હાઇવે પર ખાડારાજ રસ્તો શોધતા ઉનાઈ થી વાંસદા 12 કિમી માટે 1.30 કલાકનો લાગતો સમય
ગુજરાત સરકારનું રોલ મોડેલ વાપી-શામળાજી હાઇવે પર ફેલ ખાડારાજને કારણે વિકાસને લાગ્યું ગ્રહણ ના ભાજપ ના કોંગ્રેસ રસ્તાને લઈ આવનાર…
Read More » -
નવસારી જિલ્લાના જલાલપોર ખાતે ગત દિવસે કોળી સમાજ ના યુવા સંગઠન નું મહાસંમેલન યોજાયું
નવસારી જિલ્લાના જલાલપોર ખાતે ગત દિવસે કોળી સમાજ ના યુવા સંગઠન નું મહાસંમેલન યોજાયું ગયું હતું . જેમાં “અમે” અને “તમે’…
Read More » -
શ્રી સત્ય સાંઈ લક્ષ્મી મોહન વિદ્યાલય માં જન્માષ્ટમી ની ઊજવણી કરવા માં આવી.
નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી …………હાથી ઘોડા પાલકી, જય કન્હૈયા લાલ કી નાના ભૂલકાઓએ કૃષ્ણ અને…
Read More » -
નવસારી જિલ્લાના માંડવખડક ગામે આવેલ માનવસેવા સંધ સંચાલિત શારદા વિદ્યાલય માં ૧૫ મી ઓગસ્ટ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી.
નવસારી જિલ્લામાં દક્ષિણે આવેલા માંડવખડક ગામે શારદા વિદ્યાલય માં ૭૯મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.વિધાલય ની વિધાર્થીની ઓએ…
Read More » -
હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા: સ્વતંત્રતા કા ઉત્સવ સ્વચ્છતા કે સંગ’: નવસારી જિલ્લો
જિલ્લાની શાળાઓમાં રંગોળી સ્પર્ધાનું આયોજન : શાળાના વિદ્યાર્થીઓ હર્ષોલ્લાસ સાથે સ્પર્ધામાં જોડાયા ( નવસારી :૧૧/૦૮/૨૦૨૫) – નવસારી જિલ્લામાં ઠેરઠેર "હર…
Read More » -
ગણદેવીના ધારાસભ્ય નરેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ખેરગામ તાલુકા મથકે ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિ વર્ષની ગૌરવભરી ઉજવણી કરવામાં આવી * સમાજસેવક અને સ્વાતંત્ર્ય સેનાની એવા ભગવાન બિરસા મુંડાની જન્મજયંતી વર્ષને હૃદયપૂર્વક વંદન કરીને ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલે ઉપસ્થિત સૌને રક્ષાબંધન ની શુભેચ્છાઓ પાઠવી હતી. ** {સરકારે આદિવાસી બાંધવોના વિકાસ માટે વનબંધુ કલ્યાણ, ધરતી આબા ગ્રામ ઉત્કર્ષ જેવી મહત્વાકાંક્ષી યોજના આપી છે} – {આદિવાસીઓને મુખ્ય પ્રવાહમાં જોડી આદિવાસી વિસ્તારોનો સમતુલિત અને સમુચિત વિકાસ કર્યો છે} – ગણદેવી ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ
આદિવાસી સમાજના ભવ્ય અને ઐતિહાસિક વિરાસત, પરંપરાગત વારસો અને અસ્મિતાને ટકાવવાના પ્રયાસોના ભાગરૂપે આજરોજ ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિ…
Read More » -
વસારી જિલ્લાના ગણદેવી ગામ ખાતે મહારક્તદાન શિબિર યોજાઈ:જેમાં ભાઈઓ-૨૩૭ અને બહેનો -૩૫ એમ કુલ ૨૭૨ યુનિટ રક્તદાન કરવામાં આવ્યું હતુ
નવસારી જિલ્લાના ગણદેવી ગામ ખાતે મહારક્તદાન શિબિર યોજાઈ જેમાં સ્વામી નારાયણ સંપ્રદાયના યોગી ડિવાઈન સોસાયટી હરિધામ -સોખડા ના બ્રહ્મસ્વરૂપ પ.પૂ.હરિપ્રસાદ…
Read More » -
ચીખલી તાલુકાના સુરખાઈ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રે અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પલતાના વરદ હસ્તે આ પ્રોજેક્ટ અંતર્ગત ઉત્કૃષ્ટ કામગીરી કરેલા શાળાના આચાર્ય અને સીએચઓને સન્માનિત કરાયા
યુવિકાઓ અને યુવકો સશક્ત સમાજના પ્રણેતા બને તે આજના સમયની માંગ છે.- જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રે નવસારી જિલ્લા પંચાયત અંતર્ગત…
Read More »