નવસારી
-
સમસ્ત આદિવાસી સમાજ દ્વારા દક્ષિણ ગુજરાતમાં કોરોનાના સમયગાળામાં બંધ થયેલ ટ્રેનો પુન: શરુ કરવા સરકારને રજૂઆત.
મીડિયા સાથેની વાતચીતમાં સમસ્ત આદિવાસી સમાજના નવસારી જિલ્લા પ્રમુખશ્રી ડો.નિરવ ભુલાભાઇ પટેલે જણાવ્યું હતું કે રેલ્વે તંત્રની આડોડાઇના લીધે અનેક…
Read More » -
અરજદારે દસ્તાવેજ સંબંધી જાણકારી મેળવવા સાદી અરજી કરતા ખેરગામ પોલિસ દ્વારા નિયમોવિરુદ્દધ આરટીઆઈથી માહિતી માંગવા જણાવતાં વિવાદ.
ખેરગામના તબિબ દ્વારા ખેરગામમાં થયેલી ચોરીઓની ઘટનાઓમાં અને જપ્ત થયેલા વાહનોની જમા લેતી વખતેની તેમજ હાલની પરિસ્થિતિ બાબતે સાદી અરજીઓ…
Read More » -
સમસ્ત આદિવાસી સમાજ ના પ્રમુખે વડાપ્રધાન ને લખ્યો પત્ર.
સમસ્ત આદિવાસી સમાજ,ગુજરાત રાજય દ્વારા કર્ણાટકના કુરુબા સમુદાયને આદિવાસીનો દરજ્જો આપવાની હરકતનો વિરોધ કરવામાં આવ્યો. સમસ્ત આદિવાસી સમાજ,ગુજરાત રાજયના પ્રમુખશ્રી…
Read More » -
ગણદેવીતાલુકા નો ૭૬’મો વન મહોત્સવ વડસાંગળ ગામે વૃક્ષ, પાણી, પર્યાવરણ જાળવણી નાં સંકલ્પ સાથે ઉજવાયો
ગણદેવી તાલુકા કક્ષાનો ૭૬’મો વન મહોત્સવ રવિવાર સવારે વડસાંગળ શાળામાં યોજાયો હતો. પર્યાવરણ ની સમસ્યાના ઉપાય માટે વન, વૃક્ષ ઉછેર…
Read More » -
મેજર ધ્યાનચંદજી જન્મજયંતિ નિમિત્તે નવસારી જિલ્લામાં રાષ્ટ્રીય ખેલ દિવસની ભવ્ય ઉજવણી
માનનીય ધારાસભ્ય શ્રી ગણદેવી, માનનીય ભુરાભાઈ શાહ શ્રી, માનનીય પ્રાંત સાહેબ શ્રી ચીખલી, નાયબ કલેકટર શ્રી ૨ નવસારી, માનનીય મામલતદાર…
Read More » -
જળશક્તિ મંત્રીશ્રી સી.આર. પાટીલના અધ્યક્ષસ્થાને "શહેરી વિકાસ વર્ષ–૨૦૨૫" કાર્યક્રમની ભવ્ય ઉજવણી
કેન્દ્રીય મંત્રીશ્રી, જળશક્તિ મંત્રાલય, ભારત સરકાર તથા નવસારી જિલ્લાના સાંસદશ્રી સી.આર. પાટીલના અધ્યક્ષસ્થાને નવસારી મહાનગરપાલિકા તથા જિલ્લા પંચાયત નવસારીના સંયુક્ત…
Read More » -
વાપી-શામળાજી હાઇવે પર ખાડારાજ રસ્તો શોધતા ઉનાઈ થી વાંસદા 12 કિમી માટે 1.30 કલાકનો લાગતો સમય
ગુજરાત સરકારનું રોલ મોડેલ વાપી-શામળાજી હાઇવે પર ફેલ ખાડારાજને કારણે વિકાસને લાગ્યું ગ્રહણ ના ભાજપ ના કોંગ્રેસ રસ્તાને લઈ આવનાર…
Read More » -
નવસારી જિલ્લાના જલાલપોર ખાતે ગત દિવસે કોળી સમાજ ના યુવા સંગઠન નું મહાસંમેલન યોજાયું
નવસારી જિલ્લાના જલાલપોર ખાતે ગત દિવસે કોળી સમાજ ના યુવા સંગઠન નું મહાસંમેલન યોજાયું ગયું હતું . જેમાં “અમે” અને “તમે’…
Read More » -
શ્રી સત્ય સાંઈ લક્ષ્મી મોહન વિદ્યાલય માં જન્માષ્ટમી ની ઊજવણી કરવા માં આવી.
નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી …………હાથી ઘોડા પાલકી, જય કન્હૈયા લાલ કી નાના ભૂલકાઓએ કૃષ્ણ અને…
Read More » -
નવસારી જિલ્લાના માંડવખડક ગામે આવેલ માનવસેવા સંધ સંચાલિત શારદા વિદ્યાલય માં ૧૫ મી ઓગસ્ટ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી.
નવસારી જિલ્લામાં દક્ષિણે આવેલા માંડવખડક ગામે શારદા વિદ્યાલય માં ૭૯મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.વિધાલય ની વિધાર્થીની ઓએ…
Read More »