Uncategorized
-
લાંબા સમયથી અટકી રહેલી નવા સંગઠનની રચનામાં ભાજપે હવે વીજળીક ઝડપ લાવી
બે દિવસમાં 8 રાજ્યોમાં પ્રદેશ પ્રમુખ નિયુક્ત કરતું ભાજપ : ગુજરાત – યુપી હજુ રાહમાં આ સપ્તાહના અંતે અથવા તો…
Read More » -
વડાપ્રધાન પાંચ દેશોના પ્રવાસે : ધાના, ત્રિનિદાદ, ટોબેગો, આર્જેન્ટિના, બ્રાઝીલની મુલાકાત લેશે
નવી દિલ્હ, તા.2 વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પાંચ દેશોના પ્રવાસ માટે રવાના થયા છે. 2 થી 9 જુલાઈ 8 દિવસનો…
Read More » -
ધારાસભ્ય અનંત પટેલ ગૃહમંત્રી પર ભડકયા : આદિવાસી યુવકને માર મારવા મુદ્દે પોલીસ સામે કેસ દાખલ
ગાંધીનગર, તા.2 ગુજરાતમાં અવાર નવાર આદિવાસી કે દલિતો પર અત્યાચારની ઘટનાઓ સામે આવતી રહે છે. થોડા દિવસ પહેલા ફરી એક…
Read More » -
પ્રાથમિક શાળા યુનાવાડી તા. ડોલવણ, જિ. તાપી યુનાવાડીમાં નિવૃત્ત વિદાય સમારંભ યોજાયો
જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ તાપી સંચાલિત પ્રાથમિક શાળા યુનાવાડી તા. ડોલવણ, જિ. તાપી યુનાવાડીમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા શ્રીમતિ ઉમાબેન…
Read More » -
સીબીઆઈમાં 5 રાજયોમાં દરોડા: 700 જેટલી બેન્કોના અધિકારીઓ, એજન્ટો, બેન્ક સંવાદદાતા ઈ-મિત્રા સેવાના માધ્યમથી બોગસ ખાતા ખોલાયાનો પર્દાફાશ
સીબીઆઈના બેન્કોમાં દરોડા: 8.5 લાખ બોગસ ખાતા મળ્યા. નવીદિલ્હી,તા.27 સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ ઓપરેશન ચક્ર-5 હાથ ધર્યું છે.…
Read More » -
મુખ્યમંત્રીએ પહિંદવિધિ સાથે પ્રસ્થાન કરાવ્યુ : કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ, હર્ષ સંઘવી સહિતના મહાનુભાવોએ દર્શન – આરતી કર્યા
અષાઢીબીજના આજના પવિત્ર દિવસે અમદાવાદ ‘જય રણછોડ, માખણચોર’ના ગગનભેદી નાદ સાથે ગુંજી ઉઠયુ હતું. ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રામાં ભકતોના ઘોડાપુર…
Read More » -
ડોલવણ તાલુકાના ચુનાવાડી ગામની પ્રાથમિક શાળામાં માં પ્રવેશોત્સવ નો કાર્યક્રમ યોજાયો
શિક્ષણ તથા કન્યા કેળવણીના શુભઆશય સાથે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૩થી રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ…
Read More » -
જાફરાબાદના નાગેશ્રી પોલીસ સ્ટેશન ખાતે એસ .પી.અને એ.એસ.પી ના અધ્યક્ષ સ્થાને વાર્ષિક ઇન્સ્પેક્શન કાર્યક્રમ યોજાયો…
જાફરાબાદના નાગેશ્રી પોલીસ સ્ટેશન ખાતે એસ .પી.અને એ.એસ.પી ના અધ્યક્ષ સ્થાને વાર્ષિક ઇન્સ્પેક્શન કાર્યક્રમ યોજાયો… જાફરાબાદ તાલુકાના નાગેશ્રી પોલીસ સ્ટેશન…
Read More » -
જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને મુનસાડ પ્રાથમિક ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો
શિક્ષણ તથા કન્યા કેળવણીના શુભ આશય સાથે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૩થી રાજ્યમાં શાળા…
Read More » -
૧૪૩ આદિજાતિ ખેડુતોને પાવર સ્પ્રેયર પંપસેટ અને ૧૭૦ આદિજાતિ વિદ્યાર્થીઓને રૂ. ૧૫.૩૮ લાખના રોજગારલક્ષી સાધનોના કીટનું વિતરણ
આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર સતત કાર્યરત: પ્રભારીમંત્રી શ્રી મુકેશભાઇ પટેલ તાપી જિલ્લાના પ્રભારીમંત્રીશ્રીના હસ્તે સાધન સહાય વિતરણ…
Read More »